ગાંધીજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી
કડી
લીટી ૩૬:
'''મોહનદાસ કરમચંદ ગાંધી''' અથવા '''ગાંધીજી''' એ ભારતના રાષ્ટ્રપિતા છે. જેમનો જન્મ ગુજરાતમાં પોરબંદર ખાતે થયો હતો. અહિંસાત્મક આંદોલન વડે સમાજને એક નવી જ દિશા પૂરી પાડી હતી. ભારતની સ્વાતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી.
==સૂક્તિઓ==
===મહાત્મા ગાંધીજી ના અગિયાર [[જીવન]] મંત્રો===
*[[સત્ય]] : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
*[[અહિંસા]] : કોઈને જરા પણ દુઃખ ન આપવું.