સ્વામી વિવેકાનંદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
તસવીર ઠીક કરી |
ભાષાંતર |
||
લીટી ૧:
{{Translate}}
[[File:Swami Vivekananda 1893 Chicago Pose color.png|244px|thumb|right|ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.]]
'''[[w:સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદ]]''' (
==કથન==
* જે સત્ય છે, તેને સાહસપૂર્વક નિર્ભય બરીતે લોકોને કહો. તેનાથી કોઇને કષ્ટ થાય છે કે નહીં, એ તરફ ધ્યાન ન આપો. દુર્બળતાને કદી આશ્રય ન આપો. સત્યની જ્યોતિ 'બુદ્ધિમાન' મનુષ્યો માટે જો વધુ પ્રમાણમાં પ્રખર પ્રતિત થતી લાગે, તેમને એ દિશામાં ખેંચી જાય, તો જવા દો. તેઓ જેટલી તીવ્ર રીતે એ તરફ જશે તેટલું સારું જ છે.
* તું પોતાના અંતરાત્માને છોડીને અન્ય કોઇ સામે મસ્તક ન ઝુકાવીશ. જ્યાં સુધી તું એ અનુભવ ન કરી લે કે તું સ્વયમ દેવોનો દેવ છે, ત્યાં સુધી તું મુક્ત નહીં થઇ શકે.
* ईश्वर ही ईश्वर की उपलब्थि कर सकता है। सभी जीवंत ईश्वर हैं–इस भाव से सब को देखो। मनुष्य का अध्ययन करो, मनुष्य ही जीवन्त काव्य है। जगत में जितने ईसा या बुद्ध हुए हैं, सभी हमारी ज्योति से ज्योतिष्मान हैं। इस ज्योति को छोड़ देने पर ये सब हमारे लिए और अधिक जीवित नहीं रह सकेंगे, मर जाएंगे। तुम अपनी आत्मा के ऊपर स्थिर रहो।
|