સ્વામી વિવેકાનંદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ભાષાંતર |
→કથન: ભાષાંતર |
||
લીટી ૭:
* તું પોતાના અંતરાત્માને છોડીને અન્ય કોઇ સામે મસ્તક ન ઝુકાવીશ. જ્યાં સુધી તું એ અનુભવ ન કરી લે કે તું સ્વયમ દેવોનો દેવ છે, ત્યાં સુધી તું મુક્ત નહીં થઇ શકે.
* ઇશ્વર જ ઇશ્વરની ઉપલબ્ધિ કરી શકે છે. બધા જીવંત ઇશ્વર છે-એ ભાવથી બધાને જૂઓ. મનુષ્યનું અધ્યયન કરો, મનુષ્ય જ જીવંત કાર્ય છે. જગતમાં જેટલા પણ ઇસુ અથવા બુદ્ધ થયા છે, બધા આપણી જ્યોતિથી જ્યોતિષ્યમાન છે. આ જ્યોતિને છોડી દેવાથી આ બધા વધુ વખત જીવીત નહીં રહી શકે, મરી જશે. તું પોતાની આત્મા ઉપર સ્થિત થા.
* જ્ઞાન સ્વયમેવ વર્તમાન છે. મનુષ્ય તેનો માત્ર આવિષ્કાર જ કરે છે.
* मानव-देह ही सर्वश्रेष्ठ देह है, एवं मनुष्य ही सर्वोच्च प्राणी है, क्योंकि इस मानव-देह तथा इस जन्म में ही हम इस सापेक्षिक जगत् से संपूर्णतय बाहर हो सकते हैं–निश्चय ही मुक्ति की अवस्था प्राप्त कर सकते हैं, और यह मुक्ति ही हमारा चरम लक्ष्य है।
|