જગદ્ગુરુ રામભદ્રાચાર્ય

ધાર્મિક (હિન્દુ) નેતા

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય (સંસ્કૃત: जगद्गुरुरामभद्राचार्यः, હિન્દી,: जगद्गुरु रामभद्राचार्य) (૧૯૫૦ -), જન્મ નો નામ ગિરિધર મિશ્ર (સંસ્કૃત: गिरिधरमिश्रः), ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ માં રેહતા એક વખાણાયેલી વિદ્વાન, શિક્ષણવિંદ, રચનાકાર, વક્તા, દાર્શનિક અને હિન્દૂ ધાર્મિક નેતા છે.

માનવતા એ મારો મંદિર
હૂં છૂ એમનો એક પુજારી॥
છે વિકલાંગ મહેશ્વર મારા
હૂં છૂ તેમનો કૃપા ભિખારી ॥

સુવિચારો ફેરફાર કરો

  • मेरे गिरिधारी जी से काहे लरी ॥
    तुम तरुणी मेरो गिरिधर बालक काहे भुजा पकरी ॥
    सुसुकि सुसुकि मेरो गिरिधर रोवत तू मुसुकात खरी ॥
    तू अहिरिन अतिसय झगराऊ बरबस आय खरी ॥
    गिरिधर कर गहि कहत जसोदा आँचर ओट करी ॥

મેરે ગિરિધારી જી સે કાહે લરી, તુમ તરુણી મેરો ગિરિધર બાલક કાહે ભુજા પકરી, સુસુકિ સુસુકિ મેરો ગિરિધર રોવત તૂ મુસુકાત ખરી, તૂ અહિરિન અતિસય ઝગરાઊ બરબસ આય ખરી, ગિરિધર કર ગહિ કહત જસોદા આઁચર ઓટ કરી.

    • તમે મારા ગિરિધરા સાથે શા માટે લડવા કર્યું? તમે યુવાન છો, અને મારા ગિરિધર એક બાળક માત્ર છે, તો તમે તેમના હાથ શા માટે પકડ્યુ? મારા ગિરિધર રડે જાયે છે, અને તમે ઊભા દાંત કાઢી ઉભી છો! ઓ આહિર બેન, તમે બહુ બાધો છો, અને હઠ કરી અહીં ઊભી છો. "ગિરિધર" (કવિ) ગાય છે - ગિરિધર ના હાથ પકડી યશોદા ઘૂંઘટ કરી એમ કહે છે.
  • मानवता ही मेरा मन्दिर मैं हूँ इसका एक पुजारी ॥
    हैं विकलांग महेश्वर मेरे मैं हूँ इनका कृपाभिखारी ॥

માનવતા હી મેરા મન્દિર મૈં હૂઁ ઇસકા એક પુજારી, હૈં વિકલાંગ મહેશ્વર મેરે મૈં હૂઁ ઇનકા કૃપાભિખારી.

    • માનવતા એ મારો મંદિર
      હૂં છૂ એમનો એક પુજારી॥
      છે વિકલાંગ મહેશ્વર મારા
      હૂં છૂ તેમનો કૃપા ભિખારી ॥
  • महाघोरशोकाग्निनातप्यमानं
    पतन्तं निरासारसंसारसिन्धौ ।
    अनाथं जडं मोहपाशेन बद्धं
    प्रभो पाहि मां सेवकक्लेशहर्त्तः ॥

મહાઘોરશોકાગ્નિનાતપ્યમાનં, પતન્તં નિરાસારસંસારસિન્ધૌ . અનાથં જડં મોહપાશેન બદ્ધં, પ્રભો પાહિ માં સેવકક્લેશહર્ત્તઃ .

    • આ સર્વશકિતમાન ભગવાન, તમારા ભક્તો ની તકલીફના ના દૂર ઓ! મને સુરક્ષિત છે, જે છે દુ: ખ ના અત્યંત ત્રાસદાયક આગ દ્વારા કમ્પોનન્ટ છે, જે નકામું વિશ્વમાં સમુદ્રમાં નિસહાય ઘટી રહ્યો છે, જે કોઇ પણ સંરક્ષક વગર, જે અજ્ઞાની છે, અને જેઓ માયાનો ના હતકારી દ્વારા બોન્ડેડ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

ઢાંચો:Commons category