પરિણામોમાં શોધો

જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)
  • જીવન (શ્રેણી અનાથ લેખ)
    તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. લેખ...
    ૪૨૪ byte (૧૬ શબ્દો) - ૧૫:૩૬, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • જ્ઞાન (શ્રેણી અનાથ લેખ)
    માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. – મહાત્મા ગાંધી પોતાની અજ્ઞાનતાનો અનુભવ જ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે. લેખ...
    ૬૫૫ byte (૨૭ શબ્દો) - ૧૫:૩૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • સત્ય (શ્રેણી અનાથ લેખ)
    મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે - મહાત્મા ગાંધી લેખ...
    ૩૫૨ byte (૧૫ શબ્દો) - ૧૫:૪૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • મન (શ્રેણી અનાથ લેખ)
    મન ભરીને નહીં જીવી શકો. જે મનુષ્ય મનને પોતાની હથેળીમાં રાખી શકે છે, તેની એ હથેળીમાં આખી દુનિયાની દોલત સમાયેલી છે. તેને કદાપી અપૂર્ણતા લાગતી જ નથી. લેખ...
    ૭૭૩ byte (૪૩ શબ્દો) - ૧૫:૪૧, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • સત્યના પ્રયોગો (શ્રેણી અનાથ લેખ)
    ગાંધીજીની જીવની વિશે એ મહત્વની વાત છે એ કે તે સત્યને વરીને લખાયેલ છે. લેખ...
    ૩૭૬ byte (૧૫ શબ્દો) - ૧૫:૪૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • ઈર્ષ્યા (શ્રેણી અનાથ લેખ)
    જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઈર્ષ્યા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે. - વિદુર નીતિ લેખ...
    ૪૯૯ byte (૨૨ શબ્દો) - ૧૫:૨૫, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • કહેવતોની યાદી (શ્રેણી અનાથ લેખ)
    જાજા હાથ રળીયામણા ------- સાથે મળી ને કામ કરવુ મુઈ ભેંસના મોટા ડાળા--------મૃત વ્યક્તિ ગમે તેવો ખરાબ હોય, મૃત્યુ બાદ લોકો તેના ગુણગાન જ કરે છે. લેખ...
    ૫૪૪ byte (૨૭ શબ્દો) - ૧૧:૧૦, ૮ ઓક્ટોબર ૨૦૧૯
  • પરખ (શ્રેણી અનાથ લેખ)
    અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે. લેખ...
    ૫૮૨ byte (૩૨ શબ્દો) - ૧૫:૩૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • વાણી (શ્રેણી અનાથ લેખ)
    વાણી અને વર્તન એક સરખાં હોવાં જોઈએ લેખ...
    ૨૯૩ byte (૮ શબ્દો) - ૧૫:૪૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • સત્કાર્ય (શ્રેણી અનાથ લેખ)
    સત્કાર્યો, માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે. લેખ...
    ૩૩૯ byte (૮ શબ્દો) - ૧૫:૪૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • ભય (શ્રેણી અનાથ લેખ)
    જો હું મારા તમામ વ્યવહારમાં પ્રામાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી. - સ્વામી વિવેકાનંદ લેખ...
    ૪૨૯ byte (૧૬ શબ્દો) - ૧૫:૪૦, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • દોષ (શ્રેણી અનાથ લેખ)
    દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે. લેખ...
    ૪૪૫ byte (૧૮ શબ્દો) - ૧૫:૩૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • નફરત (શ્રેણી અનાથ લેખ)
    નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. – ગૌતમ બુદ્ધ લેખ...
    ૪૪૫ byte (૧૯ શબ્દો) - ૧૫:૩૮, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • સુખ-દુઃખ (શ્રેણી અનાથ લેખ)
    “ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી… તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો………. લેખ...
    ૪૩૮ byte (૧૮ શબ્દો) - ૧૫:૫૦, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • હાસ્ય (શ્રેણી અનાથ લેખ)
    હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી અને પ્રાર્થના કરતા ઈશ્વરની નજીક વધારે જલ્દી પહોંચાય છે. -સ્વામી વિવેકાનંદ લેખ...
    ૫૮૬ byte (૧૮ શબ્દો) - ૧૮:૨૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • સંબંધ (શ્રેણી અનાથ લેખ)
    સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા. -અજ્ઞાત Relationships Quotes લેખ...
    ૫૧૬ byte (૨૨ શબ્દો) - ૨૩:૪૬, ૧૦ મે ૨૦૨૦
  • બાળક (શ્રેણી અનાથ લેખ)
    બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એજ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે. - કાકાસાહેબ કાલેલકર લેખ...
    ૫૮૬ byte (૨૩ શબ્દો) - ૧૩:૧૯, ૨૬ મે ૨૦૧૬
  • આવક (શ્રેણી અનાથ લેખ)
    આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે. - અજ્ઞાત લેખ...
    ૫૩૭ byte (૨૨ શબ્દો) - ૧૮:૨૪, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
  • સફળતા (શ્રેણી અનાથ લેખ)
    બતાવે છે કે સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિષ્ફળતાથી બે ડગલાં જ દૂર રહી હતી. - Gujarati Motivational Quotes લેખ...
    ૬૦૯ byte (૨૫ શબ્દો) - ૨૩:૫૫, ૧૦ મે ૨૦૨૦
  • મહાનતા (શ્રેણી અનાથ લેખ)
    વ્યક્તિ જ મહાન બની શકે છે. જેના હદયમાં માનવપ્રેમનું અમૃત હોય, જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વારા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપૂર્વક કામ લેતા હોય છે. લેખ...
    ૫૮૮ byte (૨૮ શબ્દો) - ૧૫:૪૧, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)